હાઈકોર્ટની મંજૂરી વિના સાંસદ-ધારાસભ્યો સામેના કેસો પાછા નહીં ખેંચી શકે રાજ્ય સરકારો
બેફામ રાજનીતિ પર સર્વોચ્ચ અદાલતની લગામ... રાજકારણના અપરાધીકરણ સામે મહત્ત્વપૂર્ણ કદમ નવી દિલ્હી તા. ૧૦ઃ સુપ્રિમ કોર્ટે મહત્ત્વના આદેશો આપીને રાજનીતિના અપરાધીકરણ પર લગામ લગાવવાની દિશામાં મહત્ત્વનું કદમ ઉઠાવ્યું છે. એક કેસમાં ફેંસલો અપાયો છે, જ્યારે બીજા મુદ્દે સુનાવણી દરમિયાન અદાલતે નિર્દેશ આપ્યા છે. સુપ્રિમ કોર્ટે સાંસદો અને ધારાસભ્યો વિરૃદ્ધના કેસોને