મહામારીના માર પછી હવે દુષ્કાળની દહેશત...
અત્યારે રૃપાણી સરકાર સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં વ્યસ્ત છે, પરંતુ ૧પમી ઓગસ્ટ પછી મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેવાના છે, જેમાં ધોરણ ૬ થી ૮ ના વર્ગખંડોમાં પુનઃ શિક્ષણ પ્રત્યક્ષરૃપે શરૃ કરવાનો વિષય પણ સામેલ છે. જો રાજ્યમાં કોરોનાનું સંક્રમણ નહીં વધે, તો જ સરકાર કોરોનાને લઈને આપેલી છૂટછાટો ચાલુ રાખશે, તેવી ચેતવણી પહેલેથી