Vimarsana.com

જામનગરમાં યોજાઈ અખંડ ભારત સંકલ્પ યાત્રાઃ ઠેર ઠેર સ્વાગત

• Source: nobat.com
જામનગર તા. ૧૭ઃ છોટીકાશી ગણાતા જામનગરમાં આવેલા બાલા હનુમાન સંકીર્તન મંદિર ખાતેથી વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા ભારતની પરિકલ્પના સાથે વિશાળ મશાલ યાત્રા નીકળી હતી. જે શહેરના વિવિધ માર્ગો પરથી પસાર થઈ બેડી ગેઈટમાં સંપન્ન થઈ હતી. આ મશાલ યાત્રા દરમિયાન વિવિધ વિસ્તારોમાં અગ્રણીઓ અને મહાનુભાવો દ્વારા સ્વાગત પણ