Vimarsana.com

પીવાના પાણીને પ્રાયોરિટીઃ સિંચાઈ માટે છોડી શકાય તેમ નથીઃ સીએમ

• Source: nobat.com
વરસાદ માટે આશાવાદીઃ કેનાલોમાં નર્મદાનું પાણી ચાલુ જ છેઃ રૃપાણી ગાંધીનગર/ચોટીલા તા. ર૮ઃ મુખ્યમંત્રી વિજયભાઈ રૃપાણીએ ચોટીલામાં પત્રકારોના પ્રશ્નના જવાબમાં કહ્યું છે કે, સરકારનું ધ્યાન અત્યારે પીવાના પાણીનો નિયત જથ્થો અનામત રાખવા પર જ છે, તેથી જળાશયોમાંથી સિંચાઈ માટે પાણી છોડી શકાય