વીજ બીલ બાકી હોય જોડાણ કપાતાં ગ્રાહકે વીજકર્મીને આપી ધમકી
વિગતવાર સમાચાર વીજ બીલ બાકી હોય જોડાણ કપાતાં ગ્રાહકે વીજકર્મીને આપી ધમકી જામનગર તા. ૫ઃ કાલાવડના આણંદપરના એક આસામીના ભરડીયાનંુ વીજબીલ બાકી હોય ત્યાંનું જોડાણ વીજકર્મીઓએ કાપી નાખ્યું હતું. તે બાબતનો ખાર રાખી ભરડીયાના માલિકે અન...