ખંભાળિયા તા. ૨૧ઃ ખંભાળીયા વિસ્તારના પ્રશ્નો અંગે રાજ્યમંત્રીને મળવા નહી દેવાતા યુવાને આમરણ ઉપવાસ આંદોલન આદર્યું છે.
ખંભાળીયા શહેરના યુવા આગેવાનો મૌલિકભાઈ બેડીયાવદરા દ્વારા ખંભાળીયાની મુલાકાતે આવેલા રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાને પ્રશ્નો અંગે મળવા જતાં પોલીસે અટકાવીને તેની અટકાયત કરી હતી. આને કારણે