Share
ગૂજરાત વિદ્યાપીઠના કુલનાયક તરીકે અંતે ફરી ફરીને રજિસ્ટ્રાર રહી ચુકેલા ડો.રાજેન્દ્ર ખીમાણીની જ પસંદગી કરવામાં આવી છે. ગાંધીજીના આદર્શોને વરેલી અને ગ્રામીણ ઉત્થાન ક્ષેત્રમાં નોંધપાત્ર કામ કરતી વિદ્યાપીઠને હવે ઉમેદવાર મળતા નથી. નવનિયુક્ત કુલનાયકે આજે જ ચાર્જ સંભાળી લીધો છે.
વિદ્યાપીઠના પાંચ વર્ષની મુદત માટે ૧૬મા કુલનાયક તરીકે ડો.રાજેન્દ્ર અમુલખભાઈ ખીમાણી પસંદ થયા છે. સૌ