vimarsana.com

Saturday Temple Aarti News Today : Breaking News, Live Updates & Top Stories | Vimarsana

24th ablution ceremony at Ambaji Temple | અંબાજી મંદિરમાં 24મીએ પ્રક્ષાલનવિધિ; મંદિર એક વાગ્યા બાદ દર્શનાર્થીઓ માટે બંધ રહેશે

અંબાજીમાં ભાદરવી પૂનમ પૂરી થયા બાદ પ્રતિ વર્ષની જેમ મંદિર પ્રક્ષાલનવિધિ યોજાશે. એને લઇ મંદિર બપોરે એક વાગ્યા બાદ દર્શન કાજે બંધ રહેશે, એવું દેવસ્થાન ટ્રસ્ટનાં સૂત્રોએ જણાવ્યું છે. અંબાજીમાં ભાદરવી પૂનમે આવતા લાખો યાત્રિકોની સંખ્યા બાદ પ્રતિ વર્ષ અને પૌરાણિક પરંપરા મુજબ મંદિર પ્રક્ષાલનવિધિ યોજવામાં આવે છે, જેમાં માતાજીના વિવિધ અલંકારો, સવારીઓ, પૂજન સામગ્રી સહિત મંદિર ગર્ભગૃ

© 2025 Vimarsana

vimarsana © 2020. All Rights Reserved.