Lord Jagannath Will Enter The Sanctum Sanctorum Of The Temple Today
મંદિરમાં બિરાજ્યા નાથ :અષાઢી બીજે નગરચર્યાએ નીકળેલાં ભગવાન જગન્નાથ, ભાઈ બળરામજી અને બહેન સુભદ્રાજી આજે મંદિરમાં બિરાજમાન થયાં
અમદાવાદ20 કલાક પહેલા
કૉપી લિંક
મંદિરમાં બિરાજમાન કરી ભગવાન જગન્નાથની આરતી ઉતારાઈ.
ભગવાન નગરચર્યા કર્યા બાદ મંદિરના પરિસરમાં કરે છે એક રાતનો વિસામો
ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રા અષાઢી બીજના દિવસે ભક્તો વિના જ સંપન્ન થઈ. ન
#WATCH | Gujarat: Union Minister Amit Shah feeds a temple elephant at Ahmedabad s Jagannath Temple pic.twitter.com/BC9xlgDHu2
માત્ર 5 કલાકમાં 22 કિ.મી રૂટ પર ફરીને ભગવાનના રથ નિજ મંદિરમાં પરત ફરશે
સંક્રમણ વધે નહીં એ માટે પ્રસાદ વિતરણ પર પ્રતિબંધ રહેશે
7 વાગ્યે મુખ્યમંત્રી પહિંદ વિધિ કરશે
ભગવાનની રથયાત્રાનો પ્રસાદ ગુરૂપૂર્ણિમા સુધી વહેંચવામાં આવશે. સવારે 7 વાગ્યે મુખ્યમંત્રી રૂપાણી પહિંદ વિધિ કરાવશે. ત્યાર બાદ સાડા સાત વાગ્યે ભગવાન જગદીશ નગરચર્યાએ નીકળશ
Morning Podcast: 144th Rathyatra In Ahmedabad, Rain In Several Districts Of The Gujarat
મોર્નિંગ ન્યૂઝ પોડકાસ્ટ:અમદાવાદમાં નાથની નગરચર્યા, અમદાવાદ સહિત રાજ્યના અનેક જિલ્લામાં મેઘ મહેર, UPમાં અલકાયદાના બે આતંકી ઝડપાયા
અમદાવાદ7 કલાક પહેલા
કૉપી લિંક
નમસ્કાર,
આજે સોમવાર છે, તારીખ 12 જુલાઈ, અષાઢ સુદ બીજ
આ મહત્ત્વપૂર્ણ ઘટનાઓ પર રહેશે નજર
1) અમદાવાદમાં રૂટ પર કર્ફ્યૂ સાથે જગન્નાથ રથયાત્રા યોજાશે, અમિત શાહ મંગળા આરતીમાં ઉપસ્થિત રહેશે.
2) ગા
અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની ૧૪૪મી રથયાત્રા સંપન્ન nobat.com - get the latest breaking news, showbiz & celebrity photos, sport news & rumours, viral videos and top stories from nobat.com Daily Mail and Mail on Sunday newspapers.
Today, Lord Jagannath s Sonavesh Will Be Seen, All The Three Chariots Will Be Worshiped In The Temple. In The Evening, Chief Minister Will Participate In Sandhya Aarti.
રથયાત્રા મહોત્સવ:જગન્નાથ મંદિરમાં ભક્તોનું ઘોડાપુર ઉમટયુ,ધક્કામૂકી થતા ભીડ બેકાબુ બની, રથ પૂજન માટે ખલાસી ભાઈઓ રથ ખેંચીને મંદિર પરિસરમાં લાવ્યા
અમદાવાદ4 કલાક પહેલા
કૉપી લિંક
હાથી ઘોડા પાલખી જય કન્હૈયા લાલકીનો નાદ મંદિર પરિસરમાં ગુંજી ઉઠ્યો
મંદિરના મહંત દિલીપદાસજી તથા ટ્રસ્ટી મહેન્દ્ર ઝા દ્વારા ત્રણેય રથનું