જામનગરમા


જામનગરમાં તા. ૧૮ ના રોજ મોતિયાના ઓપરેશન માટે કેમ્પ
જામનગર તા. ૧૫ ઃ જામનગરમાં વનીતાબેન વિશ્વનાથ ત્રિવેદી ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ નટુભાઈ ત્રિવેદી દ્વારા આગામી તા. ૧૮-૯-૨૨ અને રવિવારે મોતીયાના ઓપરેશન માટેના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
એરફોર્સ રોડ, દિગ્જામ વુલનમીલ પાછળ ભોળેશ્વર મહાદેવ મંદિરમાં આયોજીત આ કેમ્પમાં જી.જી. હોસ્પિટલના તબીબો સેવા આપશે.
એરફોર્સ રોડ, દિગ્જામ વુલનમીલ પાછળ ભોળેશ્વર મહાદેવ મંદિરમાં આયોજીત આ કેમ્પમાં જી.જી. હોસ્પિટલના તબીબો સેવા આપશે.
Related Keywords
Jamnagar, Gujarat, India, Nathubhai Trivedi, Sea Sharma, Mahadev Temple, Sharma School, Vishwanath Trivedi Charitable, Fall Jamnagar, Sunday Operation, Air Force Road, Shiva Sea Sharma, President Sharma Trust,