જામનગરમાં તા. ૧૮ ના રોજ મોતિયાના ઓપરેશન માટે કેમ્પ
જામનગર તા. ૧૫ ઃ જામનગરમાં વનીતાબેન વિશ્વનાથ ત્રિવેદી ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ નટુભાઈ ત્રિવેદી દ્વારા આગામી તા. ૧૮-૯-૨૨ અને રવિવારે મોતીયાના ઓપરેશન માટેના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. એરફોર્સ રોડ, દિગ્જામ વુલનમીલ પાછળ ભોળ...