If someone does something good for us, we should do something good for them | આપણાં માટે કોઈ ભલું કામ કરે છે તો આપણે પણ તેમના માટે કઈંક સારું કરવું જોઈએ : vimarsana.com
વાર્તા- રામાયણની ઘટના છે. ચૌદ વર્ષનો સમય પૂર્ણ થઈ ગયો હતો. અયોધ્યામાં બધા લોકો રામ, લક્ષ્મણ અને સીતાજીની રાહ જોઈ રહ્યા હતાં. ભરત નંદીગ્રામમાં વૈરાગીનું જીવન જીવી રહ્યા હતાં. તેઓ પણ એવું વિચારી રહ્યા હતા કે હવે રામ આવી જશે. | Aaj Ka Jeevan Mantra By Pandit Vijayshankar Mehta, Ramayana Story, Shri Ram And Bharat Story