જામનગરના &#x

જામનગરના રેલવે સ્ટેશનના ઓવરબ્રીજ પરથી યુવાને લગાવી મોતની છલાંગ

જામનગર તા. ૧૦ઃ જામનગરના રેલવે સ્ટેશન પાસેના ઓવરબ્રીજ પરથી ગઈકાલે સવારે જામજોધપુરના સતાપર ગામના એક લોહાણા યુવાને અગમ્ય કારણસર મોતની છલાંગ લગાવી હતી. આ યુવાનનું બન્ને પગ તેમજ માથા, કપાળમાં ઈજા થવાથી સારવાર દરમ્યાન મૃત્યુ થયું છે. પોલીસે મૃતકના પિતાનું નિવેદન નોંધી આત્મહત્યા પાછળનું કારણ જાણવા

Related Keywords

Jamnagar , Gujarat , India , Vyara , , Jamnagar Railway Station , Jamnagar Gandhinagar Railway Station , Vyara District Village , Ramaniklal Statement , ஜாம்நகர் , குஜராத் , இந்தியா , வியற , ஜாம்நகர் ரயில்வே நிலையம் ,

© 2025 Vimarsana