સિંચાઈ મા&#x

સિંચાઈ માટે છોડાયેલા પાણીનો જથ્થો સૌની યોજનામાંથી પરત આપવા મનપાની માંગ

જામનગર તા. ર૧ઃ જામનગરના નગરજનો માટે અનામત રખાયેલા પીવાના પાણીનો જથ્થો સિંચાઈ માટે છોડવામાં આવ્યો હતો. આથી સૌની યોજના અન્વયે આ પાણીનો જથ્થો ઠાલવી આપવા મહાનગરપાલિકાએ સિંચાઈ વિભાગને પત્ર પાઠવ્યો છે.

જામનગરમાં વરસાદ પૂરતા પ્રમાણમાં થયો નહીં હોવાથી જળાશયોમાં પાણીની આવક થવા પામી

Related Keywords

Jamnagar , Gujarat , India , , Sources Jamnagar , Facebook Page Like ,

© 2025 Vimarsana