શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક માટે જામનગર જિલ્લામાં ૧૧ શિક્ષકોની કરાઈ પસંદગી
જામનગર તા. ૧૦ઃ શિક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનાર શિક્ષકોને રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે શ્રેષ્ઠ શિક્ષણ પારિતોષિક એનાયત કરી સન્માનિત કરવામાં આવે છે. જેમાં વર્ષ ૨૦૨૧ માટે જામનગર જિલ્લાના તાલુકા તથા જિલ્લાકક્ષાના એવોર્ડ માટ...
Source: nobat.com