The Rajkot-Goa flight was not taken off due to a technical fault and the Mumbai flight was delayed | મુંબઈથી આવેલા મુસાફરોને રન-વે પર રઝળાવ્યા તો ગોવા જનારા મુસાફરોને 4 કલાક વેઇટિંગમાં રાખ્યા બાદ કહ્યું, 'હવે ફ્લાઇટ કેન્સલ!'
ગોવા જનારા 60 મુસાફરને 4 કલાક સુધી રઝળાવ્યા,ટેક્નિકલ ક્ષતિને કારણે રાજકોટ-ગોવાની ફ્લાઇટ ટેક ઓફ ન થઈ,સાંજની ફ્લાઈટ પણ 1.15 મિનિટ મોડી પડી, 12 દિવસમાં બીજી વખત 110 મુસાફર હેરાન | divyabhaskar
Source: divyabhaskar.co.in