2nd match of ODI series between India and Sri Lanka, plantation at sabarmati riverfront today | ભારત અને શ્રીલંકા વચ્ચે 3 મેચની વન-ડે સિરીઝની બીજી મેચ રમાશે, ગૃહરાજ્યમંત્રી જાડેજાની હાજરીમાં રિવરફ્રન્ટના બાયોડાયવર્સિટી પાર્ક વૃક્ષારોપણ,'મિયાવાકી' પધ્ધતિથી 45 હજાર વૃક્ષો વવાશે
આ મહત્ત્વપૂર્ણ ઘટનાઓ પર રહેશે નજર 1) આજે ભારત-શ્રીલંકા વચ્ચે 3 મેચની સિરીઝની બીજી મેચ રમાશે, ભારત એક મેચ જીતીને 1-0થી આગળ 2) સાબરમતી રિવરફ્રન્ટ પર ચંદ્રનગર બ્રિજના બાયોડાયવર્સિટી પાર્ક પર જાપાનની ‘મિયાવાકી’ પધ્ધતિથી મીની જંગલ ઊભું ...
Source: divyabhaskar.co.in