ભાણવડમાં બિરાજમાન શ્રી ઈન્દ્રેશ્વર મહાદેવ
ખંભાળીયા તા. ૧૨ઃ દ્વારકા જિલ્લાનું ભાણવડ ગામ ત્યાંના પ્રાચીન શિવ મંદિરો માટે જાણીતું છે. ખંભાળિયાથી ભાણવડ દાખલ થવાના રસ્તે જ ત્રણ નદીઓના સમૂહ પાસે આવેલું ઈન્દ્રેશ્વર મહાદેવ મંદિર ખૂબ જ પ્રખ્યાત છે. પાંડવો જ્યારે ગુપ્તવાસમાં હ...
Source: nobat.com