જામનગરમાં રંગબેરંગી તાજીયાઓએ જમાવ્યુ આકર્ષણઃ હાલારમાં મોહર્રમની સાદગીપૂર્વક ઉજવણી
કોરોનાને લઈને ઝુલુશ ન કઢાયાઃ જામનગરમાં ૨૯ તાજીયા માતમમાં રહ્યાંઃ વિવિધાસભર તાજીયાઓના લોકોએ કર્યા દિદાર જામનગર તા. ર૧ઃ મોહર્રમ નિમિત્તે ઈમામ હુશેન અને તેમના ૭ર વફાદાર સાથીઓની શહાદતની યાદમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ પરંપરા મુજ...
Source: nobat.com