52 year old man Commits suicide by choking himself at his temple in Vadodara, | વડોદરામાં અંબે માતાના મંદિરમાં આધેડે ગળે ફાંસો ખાઇને આપઘાત કર્યો, માત્ર 3 ફૂટના દરવાજા સાથે આપઘાત કર્યાંની વાત પોલીસના ગળે ઉતરતી નથી
અંબે માતાના મંદિરમાં આધેડનો મૃતદેહ જોતા જ સ્થાનિક લોકો ચોંકી ઉઠ્યા હતા,મોતનું સાચુ કારણ જાણવા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો | 52 year old man Commits suicide by choking himself at his temple in Vadodara,
Source: divyabhaskar.co.in