કલ્યાણપુર તાલુકાના સતાપરના ખેડૂતોનો અવર-જવરનો રસ્તો બંધઃ ઉચ્ચસ્તરે રજુઆત : vimarsana.com

કલ્યાણપુર તાલુકાના સતાપરના ખેડૂતોનો અવર-જવરનો રસ્તો બંધઃ ઉચ્ચસ્તરે રજુઆત

જામનગર તા. ૧૫ઃ કલ્યાણપુર તાલુકાના સતાપર ગામના ખેડૂતોની અવરજવરનો રસ્તો બંધ થઈ જવાથી ખેડૂતોએ નાયબ કલેકટરને આવેદનપત્ર પાઠવી રજુઆત કરી છે.

સતાપરના ખાતેદાર ખેડૂતો ઉમેદભાઈ માડમ, મારખીભાઈ ચાવડા, લાખા અરજણ, પી.ડી. માડમ, રાજસી માડમ વગેરેએ સંયુકત સહીથી પાઠવેલા આવેદનપત્રમાં જણાવ્યા પ્રમાણે સતાપર ગામની

Related Keywords

United States , Jamnagar , Gujarat , India , , District Village ,

© 2024 Vimarsana