જામનગરને વધુ એક નવી ઉડાન મળી છે. જામનગરના વિકાસમાં વધુ એક મોરપંખનો ઉમેરો કરતાં ભારત સરકારની ઉડાન યોજના અંતર્ગત જામનગરથી જામનગર-બેંગલુરુ અને જામનગર-હૈદરાબાદ વિમાની સેવાનો કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા દ્વારા વર્ચ્યુઅલીફ્લેગ ઓફ કરાવી સેવાનો આરંભ કરાયો હતો.
આ તકે કેન્દ્રીય મંત્રીએ ગુજરાત સાથેના પારિવારિક સંબંધોને