સંસદના મોનસૂન સેશનમાં મંગળવારે રાજ્યસભામાં થયેલા હોબાળા વિશે બોલતા રાજ્યસભાના સભાપતિ એમ વેંકૈયા નાયડુ ભાવુક થઈ ગયા હતા. તેમણે કહ્યું કે, લોકતંત્રના મંદિરનું અપમાન થતાં આખી રાતે ઉંઘી નથી શક્યો. ગઈ કાલે જે થયું તે લોકતંત્રની વિરુદ્ધ છે. નાયડુએ કહ્યું કે, વિપક્ષ સરકારને મજૂબર ના કરી શકે. સભ્ય વિરોધ કરી શકે છે પરંતુ સભાપતિને શું કરવું છે, શું નહીં... તે વિશે ના કહી શકે. | Parliament Mansoon Session Fourth Week Live Updates Opposition Parties Pegasus Obc Listing Bill