નખ અને વાળ સમયાંતરે શા માટે કાપવા જોઈએ? બાપુએ સુરપંખાનાં દૃષ્ટાંતથી વાત સમજાવી | Why should nails and hair be cut periodically? Bapu explained the matter with the example of Surpankha
આજકાલ લોકો નાની-નાની વાતોમાં નિરાશ થઈ જાય છે, દુઃખી થઈ જાય છે, ભયભીત થઈ જાય છે, હિંમત હારી જાય છે અને થાકીને બેસી જાય છે. સવારે આંખ ઊઘડતાંની સાથે જ નકારાત્મક વિચારો માનવીને ઘેરી લે છે. મારાથી આ કેમ થશે? હું કરી શકીશ કે નહીં? સફળતા નહીં ...