If you want to live in God, keep these three things in mind, Bapu showed the easy way | ભગવાનને પામવા હોય તો આ ત્રણ વાતનું ધ્યાન રાખો, બાપુએ સરળ માર્ગ બતાવ્યો
આજકાલ લોકો નાની-નાની વાતોમાં નિરાશ થઈ જાય છે, દુઃખી થઈ જાય છે, ભયભીત થઈ જાય છે, હિંમત હારી જાય છે અને થાકીને બેસી જાય છે. સવારે આંખ ઊઘડતાંની સાથે જ નકારાત્મક વિચારો માનવીને ઘેરી લે છે. મારાથી આ કેમ થશે?, હું કરી શકીશ કે નહીં?, સફળતા નહીં ...
Source: divyabhaskar.co.in