જામનગરમાં યોજાઈ અખંડ ભારત સંકલ્પ યાત્રાઃ ઠેર ઠેર સ્વાગત
જામનગર તા. ૧૭ઃ છોટીકાશી ગણાતા જામનગરમાં આવેલા બાલા હનુમાન સંકીર્તન મંદિર ખાતેથી વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા ભારતની પરિકલ્પના સાથે વિશાળ મશાલ યાત્રા નીકળી હતી. જે શહેરના વિવિધ માર્ગો પરથી પસાર થઈ બેડી ગેઈટમાં સંપન્ન થઈ હ...
Source: nobat.com