Bhimashankar Jyotirlinga is located on the Sahadri mountain; The whole story is connected with how Kumbhakarna's son got his name | સહ્યાદ્રિ પર્વત પર સ્થિત છે ભીમાશંકર જ્યોતિર્લિંગ; કેવી રીતે પડ્યું આ નામ, કુંભકર્ણના પુત્ર સાથે જોડાયેલી છે આખી કહાણી
Divyabhaskar.com માં અમે શ્રાવણ મહિના નિમિત્તે શ્રાવણ મહિનાના 30 દિવસમાં 30 પ્રખ્યાત શિવ મંદિરનાં દર્શન કરાવીશું,ભીમાશંકર જ્યોતિર્લંગનાં દર્શન કરવા માત્રથી બધાં જ દુઃખો દૂર થઈ જાય છે, અહીં શિવજીએ કુંભકર્ણના પુત્ર ભીમેશ્વરનો વધ કર્યો હતો | B...
Source: divyabhaskar.co.in