not happen with husband give any mantra, moraribapu called the air hostess a wonderful remedy | 'પતિ સાથે બનતું નથી કોઈ મંત્ર બતાવો', એર હોસ્ટેસને બાપુએ અદભુત ઉપાય કહ્યો
આજકાલ લોકો નાની-નાની વાતોમાં નિરાશ થઈ જાય છે, દુઃખી થઈ જાય છે, ભયભીત થઈ જાય છે, હિંમત હારી જાય છે અને થાકીને બેસી જાય છે. સવારે આંખ ઊઘડતાંની સાથે જ નકારાત્મક વિચારો માનવીને ઘેરી લે છે. મારાથી આ કેમ થશે?, હું કરી શકીશ કે નહીં?, સફળતા નહીં ...
Source: divyabhaskar.co.in