લઘુરૃદ્ર-મહાઆરતી કાર્યક્રમ મુલતવી
જામનગર તા. ૧૦ઃ શ્રી ખરડેશ્વર મહોદય ટ્રસ્ટ-ખરેડી દ્વારા શ્રાવણ માસના પ્રથમ રવિવારે ખરડેશ્વર મહાદેવ પાટોત્સવ પર્વ યોજવામાં આવે છે. જે અંતર્ગત તા. ૧૫-૮-૨૧ ને રવિવારે પાટોત્સ પર્વનું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ વર્તમાન પરિસ્થિ...
Source: nobat.com