વીજરખી પાસે હરેશ્વર મહાદેવ મંદિરમાં નિઃશૂલ્ક પૂજાવિધિ, પ્રસાદનું આયોજન
જામનગર તા. ૧૦ઃ જામનગર નજીક વિજરખી પાસે આવેલા હરેશ્વર મહાદેવ મંદિરમાં પવિત્ર શ્રાવણ માસ દરમ્યાન તપોવન ફાઉન્ડેશન દ્વારા મંદિરમાં તથા મંદિરના પરીસરની યજ્ઞ શાળામાં વિનામૂલ્યે પૂજનવિધિ માટેનું આયોજન કરવામાં આવ્યું છે. ધર્મપ્રેમ...
Source: nobat.com