PM Modi to inaugurate walkway, exhibition center, old Somnath temple and foundation stone of Parvati temple today | આસ્થાને આતંકથી કચડી શકાતું નથી તેનું પ્રતીક સોમનાથ મંદિર, આતંકવાદી વિચારધારાનું અસ્તિત્વ સ્થાયી નથી હોતુંઃ PM મોદી
મોદીએ જય સોમનાથ સાથે લોકાર્પણ કાર્યક્રમની શરૂઆત કરી અને પૂર્વ નાયબ વડાપ્રધાન અડવાણીને યાદ કર્યા,સોમનાથ પ્રદર્શન ગેલરી, જૂનું સોમનાથ મંદિર અને વોક-વેનું લોકાર્પણ તથા પાર્વતી મંદિરનું શિલાન્યાસ મોદીએ કર્યું,રૂપાણી અને અમિત શા...
Source: divyabhaskar.co.in