અફઘાનમાં ભયના ઓથાર હેઠળ જીવતા લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવી જરૃરીઃ ટી.એસ. તિરૃમૂર્તિ
ભારતના અધ્યક્ષસ્થાને મળી યુએનએસસીની બેઠક નવી દિલ્હી તા. ૧૭ઃ અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજાને ધ્યાનમાં રાખતાં અફઘાનિસ્તાનની સ્થિતિ પર સંયુક્ત રાષ્ટ્ર પરિષદ (યુએનએસસી)ની ઈમરજન્સી બેઠક મળી હતી. આ બેઠકની અધ્યક્ષતા ભારતે કરી. ભારત...
Source: nobat.com