Why doesn't a husband and wife get married? Bapu explained about the slab pillar | લગ્ન પછી પતિ-પત્નીને કેમ બનતું નથી? બાપુએ સ્લેબના થાંભલાની વાતથી સમજાવ્યું
આજકાલ લોકો નાની-નાની વાતોમાં નિરાશ થઈ જાય છે, દુઃખી થઈ જાય છે, ભયભીત થઈ જાય છે, હિંમત હારી જાય છે અને થાકીને બેસી જાય છે. સવારે આંખ ઊઘડતાંની સાથે જ નકારાત્મક વિચારો માનવીને ઘેરી લે છે. મારાથી આ કેમ થશે?, હું કરી શકીશ કે નહીં?, સફળતા નહીં ...